કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામે આજ રોજ રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા તેમજ કાંકરેજ તાલુકાના તાલુકા પંચાયત ડેલીકેટ શ્રી અશોકભાઈ પરમાર દ્વારા શિક્ષણ ના પાયા અંગે તેમજ વિકાસના કામો અંગે વિચારણા કરવામાં આવી છે. જે દેશની ચોથી જાગીર એવા સમાજના કાર્યો કરતા હમેશ રોહિત સમાજ ભાઈઓ ની સાથે સાથ સહકાર આપતા એવા બનાસ ગોરવ ન્યૂઝ ગુજરાતી ચેનલ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પત્રકાર શ્રી વેલાભાઈ પરમાર નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી રોહિત સમાજ ના ભાઈઓ પરમાર અશોકભાઈ સોમાભાઈ , સુંડાભાઈ કાનાભાઈ ,જહાભાઈ કાંનાભાઈ , અમરતભાઈ ,મોનાભાઈ, જેસુંગભાઈ સોમાભાઈ , ભરતભાઈ ,જહાભાઈ , રામજી ભાઈ ,સુંડાભાઈ , પ્રવિણભાઈ જામાભાઈ , માહાદેભાઈ ,સોમાભાઈ , દિનેશભાઇ ,જેહાભાઈ હાજર રહ્યા હતા…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા