પાટણ રાધનપુર
- રાધનપુરનાં આઈ.ઓ.સી ક્વાર્ટરમાં યુવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
- રાકેશભાઈ કાળુભાઈ ખીમાણીયા (આહિર) ઉ.25 વર્ષ નામના યુવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
- મૃતક યુવાન રાજકોટનો રહેવાસી
- પંખા સાથે પોતાના ગળે દોરી બાંધી કરી આત્મહત્યા
- આત્મહત્યા કરવાનું કારણ અકબંધ
- આત્મહત્યાને લઇને રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
રીપોટર. કમલેશપટેલ પાટણ