દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ થી ત્રીજી વખત પગપાળા સંઘ પાવાગઢમાં બિરાજમાન મહાકાળીમાતાજી દર્શનન માટે માઈ ભકતો તારીખ :-૧૦/૦૯/૨૦૨૧ ને શુક્રવારના રોજ નીકળ્યા છે. ભાવિ ભક્તોપાવાગઢમાં આવેલ પવિત્ર અને પ્રખ્યાત આસ્થાનું પ્રતિક માં કાલિકા માતાજી મંદિર ખાતે દર વર્ષે દુર દુર થી માં કાલિકા માતાજી ના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે. ત્યારે આ વખતે પણ દેવગઢબારિયા તાલુકાના ભુવાલ અને અન્ય ગામોમાં થી ત્રીજી વાર પગપાળા ચાલીને ૩૦.જેટલા માય ભક્તો દર્શન માટે આ વખતે પણ પગપાળા નીકળ્યાં છે.
રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ.કાળીડુગરી(સાગટાળા)