ધોળકા “વિશ્વહિન્દૂપરિષદ ” દ્વારા પ્રાંત ઓફિસર -નાયબ કલેક્ટર ધોળકા ને રૂબરૂ આવેદન પત્ર આપ્યું

1
3

જેમાં બાંગ્લાદેશ માં હિંદુઓ ના ઘર ઉપર હુમલો કરી ખૂન -ખરાબી, બહેનો દીકરીઓ ની ઈજ્જત ની ખિલવાડ, દુર્ગા પૂજા ના પંડાલ, દેવ દેવીઓ ની મૂર્તિ ઉપર હુમલાઓ તોડ ફોડ, ઇસ્કોન મંદિર માં તોડ ફોડ કરી સળગાવી દીધું, આટલુ કરવા છતાં બગ્લાદેશ સરકાર ની આંખ ખુલતી નથી જેથી ભારત સરકાર શ્રી અને મહા મહિમા -રાષ્ટ્ર પતિ ને આ આવેદન દ્વારા આ હિંદુઓ ઉપર થતા અત્યાચાર બંધ કરવા અમારી માંગણી છે આવેદન શ્રી ભરતભાઈ વ્યાસ જીલ્લા પ્રમુખ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધોળકા પ્રખંડ પ્રમુખ, શહેર મંત્રી શ્રી નિમેષભાઈ કા.પટેલ,શ્રી ગીરીશભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ VHP, શ્રી જયમીનભાઈ વ્યાસ,શ્રી નવીનભાઈ રાણા, શ્રી મુકુંદભાઈ કથાકાર અને શ્રી રમણભાઈ ચુનારા હાજર રહેલ તેમ શ્રી સામંતસિંહ પઢીયાર જીલ્લા પ્રમુખ,વિશેશ સંપર્ક અને ધર્મચાર્ય વિભાગ..
રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here