દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા નજીક આવેલ રાજસ્થાન વિસ્તાર આવેલ છે ત્યારે રાજસ્થાન ની પુનિબેન પટેલ ને ગર્ભાશય માં થયેલ ગાંઠ થી લાંબા સમયથી પીડાતા હતા . ત્યારે રાજસ્થાનમાં રહેતા પુનિબેન પટેલ તેમજ તેમના પરિવાર સાથે આવી ને ઝાલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં ઝાલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ગાયનેક ડૉ. રોહિત મેરાવત (લબાના) તેમજ
તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા પુનિબેન પટેલ ને ઓપરેશન કરી ગર્ભાશય મા આવેલ કોથળી માંથી ૧.૫૦ કિલો જેટલી વજન ની ગાંઠ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન ના પુનિબેન પટેલ ને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું
રિપોર્ટ :દિપક લબાના
ઝાલોદ