કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0
0

વિજયનગર તા.૨૬
વિજયનગર તાલુકામાં કંથારીયા પ્રાથમિક શાળામાં આવેલ
શૈલેષકુમાર કાવાજી નીનામામાં શહીદ સ્મારકમેં આજરોજ કારગિલ વિજય દિવસ નિમિત્યે શાળાના બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી જ્યારે શાળાના આચાર્ય મંજુલાબેન પી.ગામેતીએ બાળકોને
કારગિલ યુદ્ધ વિશે અને એમાં શહીદી વ્હોરનાર જવાનોના જોવન અને બલિદાનની ગાથા રજૂ કરી હતી
25 વર્ષ પહેલા 1 બિહાર રિજીમેન્ટ માં ફરજ બજાવતા આપણાનિક વીર શહીદ શૈલેષકુમાર નીનામા તારીખ 30-06 -1999 ના રોજ કારગીલ યુદ્ધમાં સહિત થયા હતા. તે અંગે બાળકોને જાણકારી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here