બાલીસણા મુકામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર થી આવેલ રથ ગામ વાસી એ સ્વાગત કર્યું. આયોજીત ૧૭૫ શતામૃત મહોત્સવ નિમિતે રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે…
આ રથ પાટણ તાલુકાના બાલીસણા આવી પહોંચ્યો ત્યારે ગામના ભાવિક ભક્તો દ્વારા બાઇક રેલી સાથે કષ્ટભંજન દેવના રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
અહેવાલ :- નિલેશ પટેલ